SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ પેહલાં પલપાડાને અંગાર ઉપર મુંજ; પછે કાંમામાં લે. પછી સંધા વસાણુને કુટી કપડછંદ કરીને એક સીસીમાં ભરી મુકવાં. પછી તેમાંથી વાલ છે એટલે બેઆનીભારને આસરે સુકી લઈને ઠંડા પાણી સાથે દહાડામાં બે વખત શકવી. ઈલાજ ૬ . તોલા તોલા એલચી ... ... ... ૨ ઇન્દ્રજવ.. ... ..... ૨ શુંક ... ... ... કરમાણી.. . .. અજમો ... ... ... ૧ દાડમની છાલ ... . ૨ મચરસ ... ... ... ૨ કાકડાશીગ ••• .. ••• ૨ કરીઆનું... ... ... ર દસમુળ ... ... ... ... ય એ સરવે વસાણાંને કુટી કપડછંદ કરીને સીસીમાં ભરી મુકવાં. પછી તેમાંથી તેલ ૧લઈને તેને દહાડામાં ત્રણ વખત ગરમ પાણી સાથે શાકવા આપવું. એ પ્રમાણે જ્યાં સુધી સારું થાય ત્યાં સુધી આપ્યા જવું. ઈલાજ મે. અજમેદ વાવડીંગ આવળની છાલ એ સરવે વસાણાંને સરખે ભાગે લઈને તેને કપડછંદ કરીને તેની ભુકીની ૪ વાલની પડીકી કરવી અને તે સવાર, બપોર તથા સાંજના અકેક પડીકી ઠંડા પાણી સાથે ખાવી અને એ જ સૂકી ઠંડા પાણી સાથે મેળવીને દરદીનાં કપાળ ઉપર લેપ ચેપડ. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy