SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૮ મે. તેલા, ખેરશાલ ... ... ... ૫ નીઅછાલ ... ... .. ૫ વખાણ... ... ... . ૫ સુંઠ .. ... .... . ૧ મરી ... .... પીપળી ... હરડાં... ... ... બેડાં ... ... ... આમળાં ... ... ૫ નીતર ... , કુલ કરી આવું... ... ૫ વાવડીંગ ... ... ... ૫ એ સરવે વસાણુને ખરાં કરીને પાણી શેર ૧ માં નાંખીને ઉકાળવા ને પાણી શેર છા રહે એટલે કરમવાળા માણસને સાંજ સવાર અગર દહાડામાં ૩ વખત ૧ એક તેલ પીવા આપવું, તથા નાના માણસને અકેક ચમચે આપવું. તથા છેક નાનાં બચ્ચાંઓને નાની ચમચી ચમચી પીવા આપવું. ઈલાજ ૯ મે. - કરૂદી મુળ કરંજની છાલ અતીવીશ કરીઆનું કીડામારી એ સરવે વસાણને સરખે ભાગે લઈને છુંદવાં. પછી તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવું ને પાણી શેર રહે એટલે ઉતારીને ગળી કાઢી કરમવાળાં બચ્ચાંને દહાડામાં ત્રણ વખત ચમ ચમ પીવા આપવું. * ઈલાજ ૧૦ મો. ખાખરાના બી તલા ૪ કાઢી પાશેર પાણીમાં પલાળવાં ને તે પાણી ગાળી કાઢી તેમાં મધ સે ગલાશ નાંખવું. ને તે બરાબર મેળવીને દહાડામાં ૩ વખત ઉન્મરનાં પ્રમાણમાં તોલા ૩) સુધી પીવા આપવું. ખેરા-મીઠાશ તથા દુધ જહાજ આપવું નહીં. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy