________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૩૦૮ જાણી શેર રહે ત્યારે ઉતારીને દહાડામાં બે ત્રણ વખત પાવા આપવું.
ઈલાજ ૧૨ મો. જાયફળ દુધમાં ઘસી જરા ગરમ કરી માથે ચાયહવું, તેથી માથું દુખતું નરમ પડશે.
ઈલાજ ૧૩ મે. નગેડનાં પાંદડાં નંગ ૩. હીંગ ચેખી ચણા ૧ ભાર.
અને પાણી સાથે વાટીને પેટલી કરીને તેનાં ટીપાં નંગ ૩ અથવા ૫ નાકમાં નાખવાં. અમ દહાડામાં બે ત્રણ વખત નાખવાથી સારું થશે.
ઈલાજ ૧૪ મો. કાઉનાં બીઆં (સાલીતનાં બીઆં) તેલ વા ખસખસ ... ••• .. ••. ••• તાલી સુખડ ઘસેલાંને ઘસારે ... ... તોલે ના
એ ત્રણે જણને પીસી ગુલાબમાં મેળવી ઠંડું કપાળે ભરવું.
ઈલાજ ૧૫ મે. કેવડાનાં ઝાડનાં મુળીને સુકવી પાણીમાં ઘર કપાળે લગાડવાથી માથાનો દુખાવો નરમ પડશે.
ઈલાજ ૧૬ મો. એરંડાનું મુળીયું કાપી તેને લાલ રસ નીકળે કુયાળપર લગાડવા.
For Private and Personal Use Only