SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૭ પથરીના દરઢના ઇલાજ. ન કોઇને એ દરદ થાય છે તેને પ્રથમ પીસાઅને રસ્તે રેતી પડે છે અને તે પછી લાંી મુદતે ગુરદાની. હેઠેના ભાગમાં પથરી બંધાય છે. શરીરમાં વાચુના વધારો થવાથી મુત્ર તથા વીર્યને સુકવી ને તેમાંથી પથરી ઉત્પન્ન થાય છે અને તે પથરી પીસા થવાના રસ્તા રોકે છે ત્યારે મનુષ્યને અહુ પીડા થાયછે, ને પીસામ ઉતરતી નથી. ઈલાજ ૧ લેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ખમ્રુતરના અઘાર વાલ ૧ સફેદ મરીવાલ ૫ એ બંનેને આરીક વાટી તેમાં ગાળી વળે એટલું મધ લપેટી તેની ગાળી નંગ ૩ વાળી, દરદીને દીવસમાં ત્રણ વખત ગળાવવી, મીજે દહાડે નવી કરવી અને ગળાવવી. એથી પથરી પીગળી જશે. ઇલાજ ૨ જો. જુની ઇંટના ભુકા... વાલ ય viis.... એ બંનેને મેળવી દરાજ ખાવાથી પથરી .... 1000 4146 2006 વાલ ૧૫ દુર .... For Private and Personal Use Only થશે. ઈલાજ ૩ જો. ટંકણખાર વાલ ૨ થી ૪ ઠંડા પાણીમાં ઘસી દીન ૫ પીવાથી પથરી મટી જશે. એ દવા કીડ લાગતી હોય તે ઉપર ચાપડવાથી કીડ નરમ પડશે,
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy