________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૮
ઈલાજ ૪ છે. કબુતરને અઘાર તોલે છા, નાળીએરના કાકડાના પાણી તલા ૧૫ માં મેળવી પીવું. એથી પથરીના દરદમા ફેર પડશે. એ દવા દીન ૧૦ સુધી પીવી.
બરાક-દૂધ સીવાય બીજું કાંઈ ખાવું નહીં. ખાટું, તેલ, મરચું, ખાવું નહીં.
ઈલાજ ૫ મ. સીંધાલણ લે ૧ ને વાટી તેનાં પડીકાં બાર વાળવાં પછી તેમાંથી પડીકું ૧ લઇ ગાયની છાશ શેર
માં મેળવી તે છાશ ઉભાં ઊભાં સવારમાં પીવી. એ ઇલાજ દીન ૧ર સુધી એટલે ઉથલાં પડીકાં પુરાં થાય ત્યાં વેર કરવાથી પથરી પીગળી રેતી થઈ પડી જશે.
પરમાનો ઇલાજ.
ઈલાજ ૧ લે. વડનું દૂધ તોલે કા લઈ તેમાં સાકર મેળવી ચારહું ને ઉપરથી દુધ શેર ૦ પીવું. દીન ૭ સુધી એ દવા ચાલુ રાખવી. ગરમ ચીજ મુદલ ખાવી નહીં.
For Private and Personal Use Only