SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૬ પડી જવાથી વાળું હોય તેના ઇલાજ. પડી જવાથી ઘણું વાળું હોય ને ત્યાં સુજી આવી અકરસાત ઘણે થતું હોય અથવા હાડકું ભાણું હેય તેના ઈલાજ. ઈલાજ ૧ લે. નાલીએર પાકટને ખમણીએ ખમણી તે ખમણમાં જરા મીઠું તેલ તથા શુકી હળદરની ભુકી નાખી ચુલા ઉપર ગરમ કરવું. પછી તેને કપડાંમાં લઈ વાગેલી જગાએ ગરમ ગરમ શેક કર. ખમણ ઠંડુ થયા પછી પાછું ગરમ કરી સેકવું. એમ ઘણે વખત સેક્યા પછી તૈ ખમણ ગરમ કરી ત્યાં બાંધવું. જે હાડકું ભાગ્યું હોય તે તેને ચેળાવી ઠેકાણે લાવ્યા પછી તે ઉપર એ ખમણ ગરમ ગરમ આંધવાથી શોજે નરમ પડી સારું થશે. ઈલાજ ૨ જે. મેવાડાંને છુંદી તેમાં જરા મીઠું તેલ નાખી ગરમ કરવું ને તેને એક કટકામાં લઈ વાગેલા ભાગ ઉપર ગરમ ગરમ મુકી પાટો બાંધવો. ઠંડુ પડેથી પાછું છોડી ગરમ કરી આંધવું. એમ અવારનવાર કરવાથી, જેલું નરમ પડશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy