________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
ઈલાજ ૧૨ મે. ઘાંટુ પડયું હેય, કફ બરાબર નીકળે નહીં, કાંસે થયે
'હેય ને બરાબર બેલાય નહીં તેના ઈલાજ. ઉનાક.. ... ... ... ... ... ... તો છો સીપીસ્તાન ... ... ... ... ..... .... તાલી વ્યા અંજીર સુકાં ... .
... નંગ ૨ કાળી દરાખ ઠળીયા કાહાડેલી ... ... તેલ વા ગાઉજીબેન... ... ... ... .. બેઆની ભાર જેઠીમધની લાકડી ઉપરની છાલ ઘસી નાખેલી તોલે બદામનાં બીજ નંગ ૫) ઉપરથી છાલ કાડી નાખેલાં અલસી ... ... ... ... ... ... તેલ છા ખડી સાકર ....... ... ... ... ... ....... તેલ ના
એ બધાંને છુંદીને મેળવી એક કપ (તેલા ર૦) પાણીમાં તરે ભીજવી મુકવાં ને સવારે તે વાસણ ચુલા ઉપર મુકી ઉકાળવાં, ને તે બળીને જ્યારે ચે ભાગે પાણી રહે ત્યારે ઉતારી તેને કપડાંએ ગાળી કહાડી ઠંડુ પાડી પી જવું, અને કુંચે રદ કર. બીજે દહાડે ઉપલાં વસાણા તાજા લેવાં ને તેને ભીજવી ઉકાળી પીવા એથી કફ છુટો પડશે ને ઘાટ ખિલું થશે.
ઈલાજ ૧૩ મે. બદામનાં બીજ છોલતાં કહેલાં લે છે અલસી આખી ... ... ... તો છા
આ બેઉને મેળવી છંદી વાટી તેને ચમચી પાણી સાથે મેળવી તેની એલચી જેવડી ગોળીઓ બનાવવી,
For Private and Personal Use Only