________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૧
ઈલાજ ૧૯ મા.
માગુસ્તાનની છાલ ઘસેલી સાકરના શી
...... ...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ બંનેને મેળવી એક ગલાસ પીવું, તેથી મરડાને જોરે દુખારો થતા હશે તે અંધ થશે ને પેટ પણ અંધ થશે. ઈલાજ ૨૦ મા.
ઇસમનુળનાં ઔગ્મ તાલા ૧ ચીનાઇ સાકર તેાલા બા
...
...... ...
ગલાસ ૧) તાલા
એ બેઉને મેળવીને છ સાત કલાક અરધા કપ પાણીમાં ભીજવી રાખી પીવાથી મરડા નરમ પડશે, એ દવા દિવસમાં એક વખત પીવી.
ઇલાજ ર૧ મે.
...
ખસખસ... સરડાસીંગ અધકચરી સેકેલી અતીવીસની કળી
જાયફળ ...
એ મુાં વસાણાંને મારીક છુંદી ખરાખર મેળવી સીસીમાં ભરી રાખવાં. પછી તેને ત્રણ વાઇન ગલાસ પાણીમાં મરાબર મેળવીને તેમાં નળીયાંની ઠીકરી આતસમાં ખુમ લાલચેાળ કરી નાખવી, ને ઠંડી પડેથી તે ઠીકરી કહાડી લેવી. પછી તે પાણીના ત્રણ ભાગ કરી દરેક ભાગમાં સાકર તાલા મા નાખી, સવારે, અપેારે, સાંન પીવાથી મરડા નરમ પડશે. સારૂં થતાં સુધી એ વા ચાલુ રાખવી.
For Private and Personal Use Only
ચમચા ૧
...
...
...
...
...
સાલા.
ગા
r
r
વાલ ૧
...