SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૩ ઈલાજ ૪૯ મો. તાપ સાથે હાસે હોય ત્યારે આ ઇલાજ કરો. તાલે તાલે તે રતાં જળી... ૧ પીપર... ... ૧ સુંઠ ....... ... ૧ વાળે... ... ૧ નાગરમોથ ... ૧ ધાણ. ... ૧ એ સર્વે વસાણાંને સરખે ભાગે લઇને ખરાં છુંદીને તેને પણ શેર ના માં નાખી ઉકાળે કરવો ને પણ શેર કરી રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તેમાં મધ તલ ૧ નાખીને દહાડામાં બે વખત પાવે. ખટાસ, તીખું, તેલ, મરચું, ખાવું નહીં. ઈલાજ ૫૦ મે. તાય સાથે ઠાસે હોય ત્યારે આ ઇલાજ કરવો. તેલે. લે તેલ દેવદાર... • જા આમળા ... સુંઠ . ૦૧ હરડેદળ વા અરડુસે વાર એ સર્વે વસાણને સરખે ભાગે લઈને તેને પાણી શેર શા માં કાવે કરવો જ્યારે પાણી શેર તો રહે એટલે ઉતારીને ગાળી કાઢી તેમાં મધ તેલ ૧ નાખીને દહાડામાં બે વખત પાવે. બિરાક-ઘઉની તથા ચેખાની રોટલી આપવી, ખટાસ, તેલ, મરચું ખાવા દેવું નર્ટી ઈલાજ પ૧ મે. તોલે તો ઈન્દ્રજવ ... ... . અરડુસે છે. વાવડીંગ . . વા વગેડનાં પાન ... 0ા ભાંગશે ... ... ભોંયરીંગણી ... વા અજમોક... ... ••• વા For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy