________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
ઈલાજ ૬ છે. મોટી હરડેદલ તોલા ૪ ને કુટી કપડછંદ કરીને તેને મધ સાથે મેળવીને એક વાટકામાં નાખીને ગરમ કરવી ને સારી રીતે પકવવી. પછી તેને ઉતારી ઠંડી પાડી
એક કાચના વાસણમાં ભરી રાખવી અને તેમાંથી અને ગલી આંગલી લઈ ચાટવી. ખાધાની પરેજી રાખવી. ઈલાજ ૭ મે.
તોલા એલચી સેકેલી નંગ ૧૪ વરીઆળી સેકેલી છે ખસખસ તોલા - ૧ અનીસું . • વા
એ સર્વેને જુદાં છુંદી ચાળીને સુકી બનાવી રાખવી, ને પેટ આવે ત્યારે તેલ ૦૧ ખાવી. એથી પેટ આવતાં બંધ થશે.
ઈલાજ ૮મો. તાલા.
તેલા. હીલ સંચળ ... વા આદુને રસ ... ૧
એ બેઉને મેળવીને પીવાથી પેટ આવતાં બંધ થશે. આદીના પેટ આવતાં હોય ત્યારે એથી તુરત શયદા થશે.
ઈલાજ ૯ મે. નંગ.
રંગ, પીપરી મુળના ગાંઠ ૧૦ મરી સવેદના દાણું બદામ ... ... ૪ લવંગ, ••• ••• ૩ સુંઠ ગાંડી ... ૧ એલચી ... .. કાળા મરીના દાણા ૧૧ સાકર ચમચા ...
For Private and Personal Use Only