SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૬ છે. બેડા શેર ૧ ના ઠળીયા કાઢી નાંખી છે ખરાં કરવા, તેમાં સાકર શેર કો મેળવી પાણી શેર ૨ માં ઉકાળવાં, ને પાણી શેર કપ રહે ત્યારે ઉતારીને દહાડામાં ૩ વખત પાવું. દરેક વખતે વાઈન ગલાસ ૧ ભરીને પાવું. એ પ્રમાણે થોડા દહાડા ચાલુ રાખવું. ઈલાજ ૭ મે. લે તાલે સીધાલુણ ... ૧ એલચીદાણા ... કા એ એનેને છુંદીને બારીક કરવાં; પછી તેમાં મધ તેલ ૧ નાંખીને મેળવીને સવારમાં ખાવું. . ઈલાજ ૮ મે. તોલા તાલા સંહ ••• .. .. ૪ શાકર... ... ... ૧૦. જ એ બંનેને પાણી શેર હા માં ઉકાળવાં, ને પાણી શેર રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેના ૩ ભાગ કરી દહાડામાં ૩ વખત પાવા; અને એજ પ્રમાણે દીન ૧૦ સુધી પીવાથી કફ નરમ પડશે. * ઈલાજ ૯ મો. ગળ શેર કા લાવી બેખો કર ને પાણી શેર ૨ માં નાખી ઉકાળવે, ને પાણી શેર મા રહે એટલે ઉતારીને તેને કપડાથી ગાળી લેવું. પછી તેમાં સાકર સોલા ૫ નાંખી તેના ૩ ભાગ કરવા અને તે દહાડામાં ત્રણ વખત પીવા. એ પ્રમાણે દીન ૧૦ સુધી એ દવા કરવાથી ગાયદો થશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy