SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાજ ૨ જે. તોલે તાલે આદાને રસ ” ... વા મધ . . છા તાજું ઘી.... ... આ છે ખાંડ . • કા એ સર્વેને એકવાત કરીને તેનાં ૩ ભાગ કરી, જહાડામાં ૩ વખત પીવું. એમ દિન ૧૦ પીવાથી ફાયદો થશે. ઈલાજ ૩ જે. તાલા તોલા કુંવારને અંદરને ગર ... ૩ સીધાલુણ ... ના હળદર... ••• .. ••• એ ત્રણે ચીજને મેળવી એકરસ કરવી, અને તેના ૩ ભાગ કરી દહાડામાં ૩ વખત ખાવી; અને તે પછી પણ દીન ૭ સુધી એ દવા ખાવી. ઈલાજ ૪ થે. જેઠીમધની લાકડી તેલ ૨ બેડાં તલા ૨ એ બંને વસાણને ગાયનાં તાજ મુતરમાં ઘસીને એક ભાગ સવારે તથા એક ભાગ સંત પીવો; અને તે પછી પણ દીન ૧૦ સુધી એ દવા ખાવી. ઈલાજ ૫ મે. ગાયનું મુતર તાજા તાલે ૧ લઇ તેમાં હળદર ઘસીને વાલ ૧૦ ને વને નાંખી એકવાત કરવી. પછી કવાળાં માણસને સવારે તથા સાંજે પાવી અને પછી પણ થોડા દહાડા એ દવા ચાલુ રાખવી. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy