________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.३४४
ઈલાજ ૩ જે. હીમજ હરડે તેલા ૫ થી ૭ સુધી લઇ તેને બેખરી કરી, પાણી શેર ૧ માં ઉકાળી, ને પાણી શેર ૦ રહે ત્યારે ઉતારીને તેના ૩ ભાગ કરી દહાડામાં ૩ વખત પીવું. એમ ત્રણ દીવસ એ દવા ચાલુ રાખવી.
ઈલાજ જ છે. હલદર તોલો કા સાકર તોલે છા
એ બંધેને એકવાત કરી એક ગલાસ જેટલા ઠંડાં પાણીમાં મેળવીને દહાડામાં બે વખત પીવું.
ઈલાજ ૫ મે. સુંઠ મેદાની તેલા ૨ ને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી મુકવી, પછી તેમાં થોડી સુંઠ લઈ દરદીની આંખમાં અંજન કરવું. તાપ આવ્યાંથી ફેર તથા ચકર આવતાં હશે તે તેનાથી મટી જશે.
ઈલાજ ૬ ડો. લવંગ તોલે ના સુતલે બા
એ બંને વસાણાંને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી રાખવાં. પછી તેમાંથી થોડું આંખમાં આંજવું, જેથી તાય આવ્યાંથી ઘેર તથા ચકરી આવતી હશે તે દુર થશે.
For Private and Personal Use Only