SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ જલંદરના ઈલાજ. ઈલાજ ૧ લે. થુવાર (નીવડુંગ) કાંટાવાળે હેય તેને એક કટકે ભેભતમાં ભુજ. ભુજાયા પછી તેને બહાર કાપાડા ચીરીને કટકા કરવા. પછી જાડાં કપડાંમાં મુકીને તેને દાબી નાવીને રસ કહાડ ને એ રસમાંથી અરધુ ગલાસ (તલા શા) એટલે રસ દરરોજ સવારે એક વખત પા. ઈલાજ ૨ જે. સંખ (જે હિંદુઓ દહેરામાં રાખી ક્રિયા કરતા વખતે કુકે છે તે) ને ઈગાર ઉપર મુકીને આળીને તેની ખાખ કરવી અને તે કપડાંએ ચાળી લઈને સીસીમાં ભરી રાખવી. પછી તેમાંથી તેલ લઈને ગળામાં બે ગળી બનાવવી. તેમાંથી એક સવારે તથા એક સાંજે ગળાવવી. જે જલદર લાંબા વખતનું હોય તે ઉપલીજ દવા ૩ કે ૪ માસ સુધી ચાલુ રાખવી. ખધામાં દારૂ, માછલી, તેલ, મરચું, ગણું વતપગે સર્વ ચીજ ખાવા ફરમાવવી. - ઈલાજ ૩ જે. કુંવાડીયા નામને છોડ ઉંચાઇમાં માણસની કમર નટલે થાય છે, અને તે ઉપર સીંગ થાય છે. તેમાંથી બી કહાડી તેને છુંદીને અથવા પીસીને મેદા જેવી કી કરવી; ને એક સીસીમાં ભરી રાખવી; અને તેની ૦ તલાની બે ગળી ગોળમાં બનાવવી અને તેમાંની ૧ ગોળી સવારે ને બાજી ગાળી સાંજે ગળવા ફરમાવવી. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy