SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૪ ઈલાજ ૩ જે. મુળાનાં પાકટ પાંદડાને ઉપરને અરધે ભાગ લઇ તેનો રસ ચમા એક કાઢી તેમાં થી અથવા માખણનાં બે ચાર ટીપાં નાખી, પાંચ દિવસ સવાર સાંજ પીવાથી હરસ જાશુકને જેતે રહેશે. - ઈલાજ ૪ થે. કાચકાનું ઝાડ જેના ઉપર કાઠે થાય છે, તેનો પાલે લાવી તેને વાટી લુગદી કરી સકરાપર બે ત્રણ કલાક રાખવાથી બે ત્રણ દિવસમાં હરસના મસાને અકર સાત નરમ પડશે. ઈલાજ ૫ મે. કડવી દેડકી (જેને કડવા તુરીઆં પણ કહે છે તે) નાં જ ના ત્રણ લઈ પાણી સાથે ઘસવી ને તેનો થશે હરસના મસા ઉપર સાત દિવસ સુધી લગાડો. તથી મસા નરમ પડશે. ઈલાજ ૬ ઠ્ઠો. લીંબડાની લીમોળીની બીજ... ... તલા ૪ ગોળ જુને ... ... ... ... ... તલા શા શાજી ... ... ... ... ... ... તોલા શા એ ત્રણે જણસને ખાંડી બારીક કરી તેની પાણી સાથે તેલા 2 ની વજનની ગોળીઓ વાળવી, ને તેમાંથી ગેળી ૧ દરજ સવારે પાણી સાથે માસ ૧ સુધી ખાવી, પછી રાતના નીચે મુજબ પાકી કરવી - For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy