________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૫ કલાજી... ... ... ... ... ... તલા ઃ હીંગ ... ... ... ... ... ... તલો ના
એ બંનેને વાટી બારીક ભુકો કરી તેમાંથી દરરોજ રાતના તાલે કા પાણી સાથે ફાકવી.
ઈલાજ ૭ મો.
મસા ઉપર ચડવાને મલમ. હતી મુળ .. ... ... ... ... તો છે સછેદ કનેરનું મૂળ... ••• .. ••• સારો છો શિશશ ... ... ... ... ... ... તારી છે વાવડંગ .. ••• .. ••• ..... સારા વા એલચી... ... ... ... ... ... તો છા
એ સરવેને વાટી કપડછંદ કરી તેમાં આંકડાનું દૂધ તથા મીઠું તેલ મેળવી મલમ બનાવ ને દરજ મસા ઉપર પડવે. એથી મસા નીકળી જશે.
For Private and Personal Use Only