SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ વાસ–હાંપણના ઈલાજ – ગરમ તથા વાયડા પદાર્થો ખાવાથી, પિટ અને પીસાબનાં રોકાણથી તથા ભુખ સહન કરવાથી આ રોગ થાય છે. તેના ઈલાજ ૧ થી ૩૨ ૩૮૩-૩૮૬ સીતાન એટલે સરદીઘણાં ઠંડા પદાર્થ ખાવાથી, ઠંડીથી બંધાયેલું બરફ ખાવાથી, ભીનાશવાળી તથા ઠંડી જમાં રહેવાથી, ઘણું ગરમી થઈ હોય તેમાંથી, બદહજમીથી તથા બીજા કારણેથી એ રેગ થાય છે-તેના ઇલાજ ૧ થી ૨ ૩૬-૩૭ બદનમાં સરદી થઈને વાઈ થઈ હોય ને આંગ સુસ્ત થયું હોય તેને ઈલાજ ૩ જે.. ... ચીને ફરજદ થવાને ઇલાજઃ- ઈલાજ ૧... ૩૮૮ અનામેરી ઝગની એટલે અરધું તથા આખું અંગ સુન મારી જાય તેના તથા કેહેડ અને રગતપીતના ઈલાજ – ઈલાજ ૧ લો, ૩૮૮ સળ અથવા કુળતરના ઇલાજ – ઈલાજ ૧ થી ૨ •••••••••••••• ૩૮૮ શુળરોગ (લાનું દરદ) – ઘણી લાંબી મંજલ ચાલ્યાથી, તુરાં કડવાં તથા વાયડા પદાથોં ઘણુ ખાધાથી, ઠંડા પદાર્થ ખાવાથી, ઉજાગશે ઘણે કરવાથી, મીઠાસનું ખારું વારંવાર ખાવાથી એ રેગ ઉત્પન્ન થાય છે, તેના ઈલાજ ૧ થી ૧૫..... ....... ....... ૪૦૦-૪૦૫ ખારૂં, ખાટું, તીખું તથા ઉની વસ્તુઓ ખાવાથી - તથા ઘણે ભૂખ સહન કરવાથી પગ, હાથ તથા શરીરના બીજા કોઈ પણ ભાગ ઉપર જે ચઢે છે તેના ઈલાજ. ૧ થી ૧૨ . ૪૦૯-૪૧૧ For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy