SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩ વાળાનું દરદ ( મરાઠીમાં જેને નારૂ કહે છે) તેના લાર્જ ખરામ અન્ન ખાવાથી તથા નઠારૂં પાણી પીવાથી એ દરદ ઋણના કાઇ પણ ભાગ ઉપર તથા હાથ ઉપર થાય છે તેના ઇલાજ ૧ થી ૮ ૩૫૮-૩૫૮ વાના મુક પકડે તેની દવાઃઇલાજ ૧ થી ૪ વીઘુ કરડે તેના ઈલાજઃ-~ ઈલાજ ૧ થી ૧૧ સસણીની અથવા દુધવાવણીની દવાઃ— આ દરદ ઘણું કરીને નાનાં બચ્ચાંને થાય છે. અચ્ચાંની માના ખાવામાં કાંઈ ભારે પદાર્થ આવવાથી દુધમાં ખીગાડા થાય છે અને તે મીગડેલું દુધ બચ્ચાંને ધવાડયાથી અથવા બચ્ચાંને સરદી થવાથી એ દરર્દ થાય છે. તેના ઇલાજ ૧ થી ૧૮ સલેખન્ન થઇ ઢાંસા થયા હોય તેના ઈલાજ; ઠંડી હવા ખાવાથી, ઠંડા ખારાક ખાવાથી, ઠંડી હવામાં બંધાયેલું બરફ ખાવાથી તથા ઝાકળમાં રહેવાથી એ રાગ થાય છે. તેના ઈલાજ ૧ થી ૪ _૩૦ ... ... સલેખમ એટલે સરદી થઈને નાકમાંથી પાણી જેવું નીકળી આવે છે ને માથું દુ:ખે છે તેના ઇલાજ ૫થી ૮ ... .. Acharya Shri Kailassagarsuri Gyanmandir ... For Private and Personal Use Only ... શકતી: માણસને હરકેાઈ રાગના સમખથી અથવા ચીંતાથી અથવા હદ ઉપરાંત મેહેનત કરવાથી તથા ખીજાં કઈ પણ કારણથી શકતી ઓછી થઇ ને નબળાઈ થઇ હાય તેને શકતી લાથવાના ઇલાજ ૧ થી ર૪ ૩૫૯-૩૬૧ ૩૬૧-૩૬૩ ૩૬૩-૩૮ ... ૩૭૦-૩૭૧ ... ૩૭૧-૩૮૨
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy