SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ ચુરણ કર્યું. પછી તેલા વા થી ૦૫ સુધી દરરોજ સવારમાં કાકીને ઉપર જરા ઠંડુ પાણી પીવું. ખટાસ, તેલ, મરચું તથા વાયડું દીન પતે બીલકુલ ખાવા દેવું નહીં. ઈલાજ ર૩ મો. આમળા, સીધાલુણ, ચીત્રક, હરડે, પીયર. એ સઘળાં વસાણાંને સરખે ભાગે લઈને ખૂબ ઘુટવાં; પછી કપડછંદ કરીને તેનું ચુરણ કરવું અને તેં ચુરણ તેલ ૦ થી તે છો સુધી દહાડામાં બે વખત ફાકવું. ઉપર જરા ગરમ પાણી પીવું. તેલ, મરચું, ખાવા દેવું નહીં. ઈલાજ ૨૪ મે. પટલીના પાંદડાંને રસતેલા... –થી તિલા... ૨ એ બંનેને એકરસ કરીને સવારે ખાવું. એજ પટેલીનાં બીને વાટીને ઘીમાં ખાધાથી પણ તાપ નરમ પડશે. ખટાસ, તેલ, મરચું, ખાવું નહીં. ઇલાજ ૨૫ મે. તિલા. તેલા. - તેલા. દેવદાર... ૨ ધાણ... ર ભોયરીગણનું મુળ ર એ સર્વે વસાણને ખરાં કરીને, તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવાં. પાણી શેર વા ઉપર રહે, એટલે ઉતારીને તેના ૩) ભાગ કરવા ને તેમને એક ભાગ સવારે, એક અરે તથા એક સંને મળીને સઘળે. ઉકાળે ખલાસ કરી દે. | દીન ) સુધી એ દવા નવી નવી ઉકાળીને પાવી, તેલ, મરચું, તથા ખાટું ખાવા દેવું નહીં. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy