________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩ ઈલાજ ર૬ મો. તાલા, તાલા.
તલા. ગળે ... ૧ પીપરી મુળ. ૧ સુંઠ ... ૧
એ સર્વે વસાણને ખરાં કરીને તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવું. ઉકળીને જ્યારે પાણી (૧) પાશેરને આસરે રહે ત્યારે ઉતારીને દહાડામાં બે વખત, સવારે તથા એપેરે પાવું. એ પ્રમાણે દીન ૧૦) સુધી કરવું. એથી તાપ નરમ પડી જશે.
ઈલાજ ૨૭ મે. કડવી નેવરી કરીને એક જાતનું ઝાડ રેતાળ જગા ઉપર થાય છે; તેનાં પાંદડાં તેલ ૧ થી ૨ લઈ તેમાં કાળાં મરીના દાણા ૫ નાખીને છુંદવું. તે છુંદાયા પછી પાણી નાખીને ગાળી કાઢવું ને તે પાણી દહાડામાં બે વખત પાવું તથા તેને રસ થોડો કાઢીને અંગ ઉપર
પડવે. એ વાલાનાં પાંદડાં સુનામીનાં પાંદડાંને જશ મળતાં આવે છે. એ ઝાડુનાશકમાં ઘણું થાય છે.
ઈલાજ ૨૮ મો. તિલા.
તલા. ગળે... ... ... ૧ સુંઠ... ... ... ૧ ધમાસે .. ... ૧ નાગરમોથ ... ૧
એ સર્વે વસાણાંને બેખાં કરીને તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવાં. જ્યારે પાણી શેર વા રહે ત્યારે ઉતારીને તેના બે ભાગ કરવા અને તેમને એક ભાગ સવારે તથા બીજે જે ૪ વાગે પાવે. એમ દીન ૫ સુધી એ દવા પીવાથી તાપ નરમ પડશે.
તેલ, મરચું, ખાટું ખાવું નહીં.
For Private and Personal Use Only