SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલા, ૧૬૪ ઈલાજ ૨૯ મે. તલા. વાળો... ... ... 2 સુંઠ ... ••• • • ૧ કરીઆનું ... ... ૧ રીંગણીનું મુળ... ૨ ભોંયરીંગણી ... ૧ ગળા ... ... શા ગોખરુ .. ••• ૩ એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં શેર પાણી નાખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર ને આસરે રહે ત્યારે ઉતારીને તેને કપડાથી ગાળી લેવું, અને તેના ત્રણ ભાગ કરવા; અને તે સવાર, બપોર અને સાંજ મળીને પુરા કરવા. એ વજન મેટા માણસને આપવાનું છે. નાની ઉમરનાને દહાડામાં ૪ વખત એક એક વાઈન ગલાસ ભરીને પાવું. એ પ્રમાણે દીન ૯ સુધી પાવું. ખાવાની પહજી રાખવી. ચાવલ તથા ખીચડી દવા ચાલે તેટલા દહાડા સુધી ખાવા દેવી નહીં; પાંઉ બીસીકેટ તથા સાબુ ચાવલની કાંજી આપવી. ઈલાજ ૩૦ મે. તાપ સાથે ઠાસે થયે હોય ત્યારે આ નિચલે . ઈલાજ કરો. તલા. તેલા. તાલા. ગળે , ૩ સુંઠ .. ૩ પીપરીમુળ... ૩ એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં એક શેર પાણી નાખીને ઉકાળવાં. જ્યારે પાણુ શેર વા (પા) ની જા ઉપર રહે ત્યારે ઉતારીને તેના બે ભાગ કરવા. તેમાં મધ તોલે ૧ દરેક ભાગમાં નાખીને મેળવીને પાવું, સવારે તથા અરે એમ દીન ૯ સુધી આપવું. ઉપર તેલ, મરચું તથા ખાટું ખાવા દેવું નહી. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy