________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૧ ખારાક-ચાખાની તથા આજરીની ગેટલી તથા ચાહ દુધ સાથે આપવી; ચેાખાની ખીચડી તથા બીજી ચીકાશવાળી ચીજ ખાવી નહીં. ઇલાજ ૪૫ મે.
તાપ સાથે ડાંસા હોય ત્યારે આ ઇલાજ કરવા,
તાલા.
www.kobatirth.org
તાલા.
મરો કાળાં...
પ અજમા
૫
...
એ બેઉ વસાણાંને ખાખરાં કરીને એક પડી કરવી. તેમાં પાણી શેર શા નાખીને ઉકાળવી ને યા શેર પાણી રહે ત્યારે ઉતારી ગાળી કાણાડી દહાડામાં બે ત્રણ વખત પાવું. અંદર થાડું મધ નાખવું.
ખારાક-ભાત ખાવા ના; ચાખાની તથા મજરીની ગેટલી દાલ સાથે તથા મેથીની ભાજી સાથે ખવાડવી. ઈલાજ ૪૬ મા.
...
તાલા.
તાલા.
હળદર... ૩ ત્રી ળાં (હરડાં, ખેડાં, આમળા) ૩ દારૂ હળદર... ૩ નીંમછાલ
૩
ટૉલ પીપળી...
૩ કરું...
૩
૩
એ સર્વે વસાણાંને ફુટીને તેની ૩ પડી કરવી. તેમાંથી એક પડી લઇ પાણી શેર શા માં ઉકાળવી; ને પાણી શેર ભા રાખી ગાળી કાણાડી દહાડામાં ત્રણ વખત યાવી, એમ ત્રણે પડી પુરી થાય ત્યાં સુધી અનાવી પાવાથી તાપ નરમ પડશે.
ખાવાની પરેહેજ રાખવી, તેલ, મરર્ચ તથા ખટાશ ખવાડવા નહીં.
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
For Private and Personal Use Only
...
...
...
...
...
...