________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬ વાળાનું દરદ (મરાઠીમાં જેને
નારૂ કહેછે) તેના ઈલાજ. કારણ ખરાબ અન્ન ખાવાથી તથા નઠારું પાણી પીવાથી એ દરદ પગના કેઈ પણ ભાગ ઉપર તથા હાથ ઉપર થાય છે. પેહેલાં ત્યાં ગુમડી અંધાય છે, ને તેમાં પાતળા દોરા જે લાંબો
જીવ થાય છે તેના ઇલાજ. ઈલાજ ૧ લે.
ખાવાનાં પાન નંગ રપ લઈ તે બધાં ઉપર ઘી લગાડવું ને તેની ઉપર રાજમની આટા જેવી ભુકી કરી ભભરાવવી, તથા સાથે જરા સર પણ ભભરાવો. પછી દરેક પાનને આતસ ઉપર સેકી એક ઉપર એક વાળાનાં માં ઉપર મુકી પાટો બાંધવો. તેથી વાળે બહાર આવશે. એ પાન બે ત્રણ દીવસ રાખી પછી નવાં બાંધવાં.
ઈલાજ ૨ જે. દરદીને વાળાનું દરદ માલમ પડે કે તુરત તેને જાણ કરવા વગર પલંગમાંના માકડ નંગ ૩ લઇ ગાળ તોલા ૦ માં મેળવી ગળી વાળી દરદીને ચાવવા વગર ગળી જવા કહેવું. બીજે દહાડે ગાળમાં ચાર માકડ મેળવી ખવરાવવા. ત્રીજે દહાડે ચાર એમ ચાર પાંચ દીવસ ખવરાવ્યાથી વાળે બેસી જશે.
For Private and Personal Use Only