________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેટલા તથા જળ પીવાં. હનીપટલી ની
४४२ એમ ત્રણ ભાગ ૬ વખત પાઇ રદ કરવા. એ દવા ખાય તેટલા દિવસ બદામનું તેલ તેલ ૧ દરરોજ બપોરે કહાડી પીવું તથા દુધ શેર વા માં કાળાં મરી આખાં ૫-૬ દાણા નાખી ઉકાળી પીવાં.
ખેરાક-સાકરને શીરે ખાવ. ઘઉંની રેલી, ગેસ, મરઘી, ભીડા, દુધી, પટા એ સીવાય કાંઈ ખાવું નહી.
ઈલાજ ૭ મે.
આઆપાન ( હરખીયાન-આસપાન) જેને મરાહીમાં જાવ કરી કહે છે જે ઝાડ ઘણું કરી બધી જગાએ મળતું નથી, પણ મુંબઈમાં વીકટારિયા ગાર્ડનમાં થાય છે; જેનાં પાંદડાં આંગળાં જેટલાં લાંબાં રહે છે, ને પાંદડું સ્વાદે નુરાસ જેવું લાગે છે, તે પાંદડાં નંગ ૪ સવાર, અર તથા સાંજે ખાધા પછી પાનમાં મુકી ખાવાં. અચાને ૨ પાંદડાંનો રસ એજ મુજબ પાનના રસમાં મેળવી ખવાડ.
ખોરાક-તલ, મરચું, ખાટું તથા માછલી ખાવી નહીં તથા દારૂ પીવે નહીં. એથી ત્રણ દિવસ વધારે જોર થઈ અળગમ બહાર નીકળી આવશે, તેથી ગભરાવું નહીં. એ દવા દીન ૧૪ સુધી ચાલુ રાખવી. - ઈલાજ ૮ મે. તેલા.
તાલા, મરી કાળાં ... ... વા ધક. . કા સુંઠ ..... .... ટેકણખારે . . જમાલગેટો ... 9
For Private and Personal Use Only