SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir نه ૧૮૯ ઈલાજ ૮ર મો. તાપ હરકોઈ જાતની આવતી હોય તે ઉપર વાપરવાની ગળી. સર દીનશાજીનાં તાયનાં પાંદડાં જેને ગુજરાતીમાં તીવરનાં પાંદડાં કહે છે, ને સંસ્કૃતમાં કુન્દલી કહે છે તે લીલાં લઈ છાંયડામાં સુકવવાં. તેને નિચલાં વસાણુંએમાં ભેળીને ઉપગમાં લેવાં – તાલે. તોલે. તીવરનાં પાંદડાં ... ૧ આખા હીંગ કાદવનાં ઠીકરાં દીકામરી ઉપર સેકેલી... ... ૧ એળીઓ .. લીંડી પીપર... ... કાળીજીરી... ... કરીઆનું ... ... ૧ કડું . ... ... ૧ ઇન્દ્રજવ ... ... ૧ લીમડાનાં પાંદડાં ૧ એ સઘળાં વસાણને છંદી આરીક આટા જેવાં કરી તેમાં આવળના ગુંદરનું નીતરૂં પાણી મેળવી ગોળી વળે તે લ દે કર ને પછી તેની ગોળી ચણા જેવડી વાળી એક સીસીમાં ભરી મુકવી, ને જે ધણીને તાય આવતી હોય તેને દર બે કલાકે દરેક વખત ત્રણ ત્રણ ગેળી આપવી. એથી કંઈપણ જાતની તાણ આવતી હશે તેને અટકાવ થશે. કોઈ બીજી દવા તાપ ઉપર વાપરવામાં આવતી હોય તો તે વાપરશે તો કાંઈ અડચણ નથી. કદાચ તાપ ઊતરી જાય ને અંગ થંડું પડે તે મુંડ મરીન કા અથવા પ્રાન્ડી ચમચી ૧–ર ગરમી લાવવા વાપરવી, نم نم نه نه تو For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy