SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ ઈલાજ ૫ મે. ઘઉંના થોડા દાણા એક સફાઈદાર ટેબલ પર મુકીને તે પછી એક લેખ તવાથી ગરમ કરી તેવડે એ દાણા ચોળવા, અમ ચેળવાથી તેલ નીકલશે. તે તેલ જમાવ કરીને એક ગલાસમાં ભરી રાખવું અને તે કમળાના દરદીની બંને આંખમાં આજવું. એ પ્રમાણે બે દીવસ સુધી કરવું. ઈલાજ ૬ ડ્રો. તુ ખસાનાં પાદડાં લાવીને તેને સુકવવા. સુકાયા પછી તેને મેદા જવાં બારીક વાટવાં ને તેની ભુકી કપડાથી ચાળી એક સીસીમાં ભરી રાખવી. ને ખપ પડે ત્યારે તે ભુકીમાંથી ૧ ચપટી જેટલી લઈને જે પ્રમાણે તપકીર સુંઘીએ તે પ્રમાણે દરદીને સુંઘવા આપવી. એ સુંઘવાથી સળેખમની માફક સરદી થઈને નાક ગળશે, તેની ચિંતા નહીં. પણ એમ થયા પછી નાકમાંથી પીળું પાણી નીકળશે ને કમળાનું દરદ મટી જશે. ઈલાજ ૭ મે. કરૂ શરવલ એને મરાઠી બેલીમાં “કરૂલ દેડકાં કહે છે ને એ કડવાં તુરી જેવાં આવે છે તેને સકે ગર ૧) કલાક સુધી પાણીમાં ભીંજવી રાખવે. અને તે પછી તે પાણી લઈ તેમાંથી ૪-૫ ટીપાં કમળાનાં દરદીનાં નાકમાં નાંખવાં, જેથી નાકમાંથી પીળું પાણી પડશે; ને દરદ નાબુદ થશે. અગર જો એ ટીપાં મુકવા પછી કમળાની કોઈ અસર રહી ગયેલી જણાય તે બે દિવસ પછી પાછાં ઉપલાંજ પાણીનાં ૪ ચાંચ ટીપાં નાંખવાં, પણ એક વખત પ્રથમ એ ટીપાં નાખવા પછી બીજાં ટીપાં એજ પાણીનાં જરૂર વગર નાકમાં નાંખવાં નહીં. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy