________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૫
ઈલાજ ૭ મા.
ધાણા સા કરીને ઠીકરાંપર મળીને તેની રાખ કરવી તે રાખ પીપરીમુળનું ચુરણ
24...
www.kobatirth.org
કરસની જડ ખેખકેર
...
...
...
...
...
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ત્રણેને બરાબર મેળવીને ચાટણ જેવું કરીને કરણજ સવારે ચાટી જવું. ી જોઇએ ત્યારે એ પ્રમાણે અનાવી એક વખત ચાટવું. તે સુકા ઢાંસાને બેસાડી દેશે.
ઈલાજ ૮ મે.
તાલા.
૩
૩
શુકેશ...
એ સર્વે ચીજો ખાખરી કરીને એક ચીનાઈકારીનાં વાસણમાં નાખવી, ને તેમાં ખળખળતું પાણી શેર ૧ રેડીને આખી રાત ઢાંકી રાખવું. સવારે આ કારીનાં વા સણમાંથી અધુ એક કલઈ કરેલી તપેલીમાં નાખી તે ચુહુલાપર મુકીને ઉકાળવું, ને તેમાંનું અર્ધું પાણી મળી જાયેં ત્યારે હેઠળ ઉતારી ઠંડું પાડીને કપડાંએ ગાળી લેવું. વાસણમાં ને કુચા રહે તેમાં પ્રીથી મીજું ૧ શેર ગરમ પાણી રેડીને ચુહુલાયર મુકી ઉકાળવું ને પાછું તેમાંનું
અરધું પાણી મળી જાય એટલે હેઠળ ઉતારી ઠંડું પાડી કપડાંએ ગાળી લેવું. પછી પહેલું ગાળી કહાડેલું પાણી તથા બીજી વખતનું ગાળી કાડેલું પાણી એ બેઉને સાથે મેળવીને તેમાં સાકર ચીનાઇ તાલા ૨૧ નાખી તે
તાલે
૨) આની ભાર તાલે ૧
For Private and Personal Use Only
વરીઆળીની જડ ૩
૪
તાલા.
...