SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૫ ઈલાજ ૭ મા. ધાણા સા કરીને ઠીકરાંપર મળીને તેની રાખ કરવી તે રાખ પીપરીમુળનું ચુરણ 24... www.kobatirth.org કરસની જડ ખેખકેર ... ... ... ... ... ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ત્રણેને બરાબર મેળવીને ચાટણ જેવું કરીને કરણજ સવારે ચાટી જવું. ી જોઇએ ત્યારે એ પ્રમાણે અનાવી એક વખત ચાટવું. તે સુકા ઢાંસાને બેસાડી દેશે. ઈલાજ ૮ મે. તાલા. ૩ ૩ શુકેશ... એ સર્વે ચીજો ખાખરી કરીને એક ચીનાઈકારીનાં વાસણમાં નાખવી, ને તેમાં ખળખળતું પાણી શેર ૧ રેડીને આખી રાત ઢાંકી રાખવું. સવારે આ કારીનાં વા સણમાંથી અધુ એક કલઈ કરેલી તપેલીમાં નાખી તે ચુહુલાપર મુકીને ઉકાળવું, ને તેમાંનું અર્ધું પાણી મળી જાયેં ત્યારે હેઠળ ઉતારી ઠંડું પાડીને કપડાંએ ગાળી લેવું. વાસણમાં ને કુચા રહે તેમાં પ્રીથી મીજું ૧ શેર ગરમ પાણી રેડીને ચુહુલાયર મુકી ઉકાળવું ને પાછું તેમાંનું અરધું પાણી મળી જાય એટલે હેઠળ ઉતારી ઠંડું પાડી કપડાંએ ગાળી લેવું. પછી પહેલું ગાળી કહાડેલું પાણી તથા બીજી વખતનું ગાળી કાડેલું પાણી એ બેઉને સાથે મેળવીને તેમાં સાકર ચીનાઇ તાલા ૨૧ નાખી તે તાલે ૨) આની ભાર તાલે ૧ For Private and Personal Use Only વરીઆળીની જડ ૩ ૪ તાલા. ...
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy