SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૫ ઈલાજ ૫ મે. ઊંચાં સુખડને ગુલાબનાં પાણીમાં ઘસીને ચેપડવું. અગર ગુલાબનું પાણી નહીં મળે તો ઠંડા પાણીમાં ઘસીને ચેપડવું. એથી બધી ગરમી નરમ થઈ જશે. - ઇલાજ ૬ હો. ગેરૂ. રતાં જળી. ગુલેઅરમાની. એ ત્રણે જણસને સરખે ભાગે લઈને ઉડા પાણીમાં અથવા ગુલાબના પાણીમાં વાટવાં, અને પછી તે દવા માથા ઉપર ચેપડવી. એથી બધી ગરમી કપાઈને છેલ્લા સુકાઈ જશે.. મીઠી પીસાબના ઈલાજ. ઈલાજ ૧ લે. તલને સાસુક કરી કચરે કાંકરા વગેરે કહાડી નાખીને તેને ઘાણીમાં નાખી પીલવા. તે મધેથી પહેલાં અરધું તેલ બહાર નીકળે તે કહાડી નાખીને ત્યાર પછી જ પીલેલા તલ રહે તેને કહાડી લેવા અને ગોળને ચાસ બનાવીને તેમાં એ બધા તલ નાખવા ને તેનાં નાના નાના લાડવા બનાવવા; અથવા ગેળપાપડી અનાવવીને દરદીને દરોજ સવારે ૩ તોલા ખાવા આપવી. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy