________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫ એક ગોળી લઈને ઠંડા પાણીમાં ઘસીને થીઆ તાવ વાળા માણસની આંખમાં આંજવી. એમ થોડા દહાડા આંજ્યાથી ફાયદો થશે.
ઈલાજ ૫૪ મે.
તાપ થીઆના ઈલાજ. જુના ઘીમાં હીંગ ઘસી તાવ આવે ત્યારે તાવવાળા ધણીને ત્રણ વાર નાકમાં સુઘાડવાથી તાવ નરમ પડશે.
ઈલાજ પ૫ . તોલે.
તેલ. અડ્ડસાનાં પાંદડાં લીલાં બે આમળાં... શા હરડ '... ••• .. ••• . દેવદાર ... 18 ••• .. ••• .. શા શાકર ... રા મધ ... ... ... ... રાા
એ સર્વે વસાણાને છુંદી ખરાં કરી પાણી શેર ૧ તોલા ર૯)માં ઉકાળવા ને તેમાં મધ તથા સાકર નાખવાં, પાણી બળી એથે ભાગે રહે ત્યારે ગાળી કાહાડી તેના બે ભાગ કરી સવાર સાંજ પીવું. બીજ દહાડે નવાં વસાણાં વાપરશે ને આરામ થતાં સુધી દવા ચાલુ રાખવી.
ઈલાજ ૫૬ મે. તાપ એક દીવસને અંતરે આવતે હેય તેને ઇલાજ. તાલે.
તાલા, મથ ... ... ... on ગળી ..... ..... મા સુખડ .. ... .. વા રતાં જળી ... હો ધાણ ... ... ... ના
For Private and Personal Use Only