SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ શેર પાણીમાં કર, તેવા શેર પાણી રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દરદીને દહાડામાં ૩ વખત પાવું. બરાક-દિવસના ખારું ગેસ તથા ચેખાની અથવા ઘઉંની રોટલી આપવી, રાતે એકટાની સીંગમાં ગેસ પકાવીને કેટલી સાથે આપવું. હિંદુ હોય તો શીરો પુરી તથા દાળ ભાત આપવું. ઈલાજ ૩ જે. રણકબીજતેલા ૪ લઈને તેને કુટી કપડછંદ કરીને તેમાંથી લકી વાલ ૧૦ (ચાર આના ભાર) લઈ તેને થવા મધમાં મેળવી દહાડામાં ૩ વખત ચટાડવી. ઈલાજ ૪ થે. તાલા. તેલા કાળીરાખ ... ... ... ૪ હરડે ... ... ... ૩ એ બંને વસાણને ખરાં કરીને તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવાં, ને વા શેર પાણી રહે ત્યારે ઉતારી તેમાં થોડે ગોળ નાખી દહાડામાં બે વખત પાવું. ઈલાજ ૫ મો. લે. લે. હરડાં ... ... ... ... ૧ બેડાં ... ... ... ... ૧ આમળાં ... ... ... ૧ એ સર્વે વસાણને કુટી કપડછંદ કરીને તેમાંથી ચુરણ લે છા લઈનૈ સાકરના સુકા સાથે ઉકાડવું, ને ઉતારવા સારૂ ઉપરથી ગરમ પાણી પીવું. એ પ્રમાણે દીન ૧૫ સુધી એ દવા કરવી.. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy