SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૯૦ પછી ઉતારી લેવું. તેથી તે ઘા લીલા રંગનું થશે. તે થી દરદીને દરોજના ખાવાના ખારાકમાં ખવરાવવું; એથી મગજ ઠેકાણે આવશે. www.kobatirth.org ઈલાજ ૩ જો. તાલા. ત્રીકટુ (સુંઠ–મરી–પીષર.) સીંધાલુણ . કડું કરંજ ... ... ... ... ... ... ... ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ હીંગ... વૃક્ષ... ૨ તાલા. ર For Private and Personal Use Only સોરસનાં મીર ધોળી રાઈ... ૨ એ સર્વે વસાણાંને ફુટી કપડછંદ કરી તેને ગાયનાં તાજાં મુત્રમાં નાખી ખુઅ ખલ કરવાં, અને તેની ગાળી વાળવી. તે ગાળીને હવામાં સુકવવી ને એક સીસીમાં ભરી મુકવી. પછી તેમાંની ગાળી પાણી સાથે ઘસી ઉપલાં દરદવાળાંની આંખમાં અવારનવાર આંજવાથી સારૂં થશે. મરચાં ખાવાની રીત. કેટલાકોને મરચાં ગામઠી, વેલાતી અથવા લીલાં લવેંગીયાં તથા સુકાં ખાવાના શોખ હોય છે; પણ તેથી અવગુણ થાય છે, ને મરડા, ગરમી, અતિસાર તથા ક્ષય વીગેરેના રાગ થાય છે, તેથી તે એમના એત્ર કાચાં ખાવાને અથવા શાક ભાજીમાં વાપરવાને બદલે જો નીચે લખ્યા પ્રમાણે વાપરશે તા અવગુણ થશે નહીં.
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy