________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૩. તથા પીસાબ બંધ થઇ હશે તો છુટશે. અગર જે એ દવા પીધાથી 2 કલાકમાં પેટ વીસામાં નહીં આવે તો ફરીથી ઉપર મુજબ બનાવી પાવું.
બકરીનું દુધ નહીં મળે તે ગાયનું દૂધ વાપરવું, અને ખોરાકમાં વાયડી ચીજ ખાવી નહી.
ઈલાજ ૨ જે. પચરહેઠે ઉતર્યું હોય તેને ઇલાજ. તલા.
તાલા, અજમો ... ... ૫ દીવેલીનું મગજ ... એ ચણાને આટ... ૫
એ સઘળાંને છુંદી ગરમ દુધમાં મેળવી પેટીસ કરી દરદ ઉપર મુકી પાટો બાંધો અને અકેક ઉવસને આંતરે પાટો બદલો. એથી “રપચર ઠેકાણે આવશે
ઈલાજ ૩ જે.
તાલા. અજમો ..... ..... ..... ૧ સવા ••• .. • ૫ કો ... ... ... ... ૫ અજમો... ... ૧ દીવેલીનું મગજ ... ૫
એ સર્વે જણાને સેકી છુંદીને ખરી કરવી પછી તેને ઝીણાં કપડાંમાં બાંધી તાપ આગળ ગરમ કરી તેને સેક કરવાથી “પચર ઠેકાણે આવશે.
ઈલાજ ૪ થે. ન ધણાને ગળાને અરજ હેય તેણે અવારનવાર કે કોઈ દહાડે લીમડાની સુકી લીમડીનાં મગજ
તાલા.
For Private and Personal Use Only