SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ કહાડી દાણા ૭ થી ૧૦ ખાવાં, અગર લીમડી લીધી હોય તે આખી ખાવી. તેથી ગેળાનું જોર નરમ થશે ને કેવત આવશે. ઈલાજ ૫ મે. તવરનાં ઝાડ જે દરિયા કિનારે થાય છે તેનાં પાંદડાં પાણીમાં ઉકાળવાં, ને પાણી સહેજ ગરમ થાય એટલે, આંતરડું ગેળીમાં ઉતરી પડ્યું હોય ને પાછું ચકતું હી હોય ત્યારે તે જગ્યા ઉપર એરંડીઉં તેલ લગાડી ઉપલાં ગરમ પાણીને સેક કરો ને ઉપર એરંડીઉં તેલ ચેપડવું, ને ગરમ કરેલાં પાંદડાં સેહવાય તેમ તે કેકાણે આંધળાથી અંતરગાળ ઠેકાણે આવશે; પણ એ સુરતમાં એક અવારનવાર ચાલુ રાખવો. ઈલાજ ૬ ડ્રો. હરનીઆ અથવા અંતરગળ એટલે આંતરડું ગાળીમાં ઉતર્યું હોય તેને તેની જગ્યાએ લાવવાને ઇલાજ. હુકમુરીનું ઝાડની ઉપર તરેહ તરેહુ રંગના લે લટકતાં થાય છે તે ઝાડને કંદ લઈ તેને પીસી તેની હૈપડી કરો જ્યાં “રપચર એટલે આંતરડું ઉતર્યું હોય ત્યાં આધવો, ને કલાક દશ આર સુધી રહેવા દે ને ઉપર પાટે ધો. એ પાટો આર કલાક પછી એ જે નવો આંધ. તે માટે છોડયા પછી ઉપર કેપરેલ અથવા કેલડ કીમ ભરવું. - એ પ્રમાણે કર્યાથી થોડા દિવસમાં આંતરડું ઉપર હારી જશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy