________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८८
ઈલાજ ૧૩ મો. લીંડી પીપર નાની જાતની ૧ શેરને દુધ શેર ૧ મા બે દિવસ સુધી ભીજવી રાખવી. દુધ જે સુકાઈ જાયે તો બીજું નાખવું જેથી તે નરમ રહે. પછી તેને જાડાં ખાદીનાં કપડાં ઉપર ઘસવી, ને તે પછી તેને તડકામાં અથવા છાંયડામાં સુકવવી. સુકાયા પછી તેને હાથ વડે ચાળી સુપડાંથી ઝાટકી તેની કાંગરીએ બીજેવી છુટી પડે તે કાઢી લઈ તે બીજે દિવસ ૯ સુધી રાતને દહાડો ખલમાં નાખી ખલ કરવાં, અને તે વટાઈને લુક થયા પછી તેમાં ખરે સુનાને વરખ તેલ વા તથા ખરે રૂપાંને વરખ તોલે કા નાખી સાથે ખલ કરવું, ને પછી સીસીમાં ભરી રાખવું.
વાપરવાની વીગત – નાનાં અને દહાડામાં એકવાર વાલા મધમાં આપવું. મેટા માણસે વાલ ૧ દહાડામાં એક વખત મધમાં ચાટવું.
ખોરાક-દુધ, ઘી, સાકર, ઘઉ, ચાવલ, દાળ એ સીવાય કાંઈ ચીજ ખાવી નહીં. એ દવા વધારે ખાધાથી ગરમી થાય તે ઉપર ઘી, સાકર, સીરપ અથવા સાકરના શીરે એવી ઠંડી ચીજ ખાધાથી ગરમી નરમ પડશે.
ઈલાજ ૧૪ મે. ભારંગી તોલે ૧. સુંઠ તાલે ૧.
એ બંને જણાને ખરી કરી પાણી શેર ૨ માં ઉકાળવી, ને પાણી શેર તા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તેમાં મધ તેલા પ નાખવું, ને તેમાંથી દહાડામાં બે વખત તલા બે પીવું. એ પ્રમાણે દીન ૩-૪ ચાલુ રાખવું.
For Private and Personal Use Only