SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ છાતી ઉપર ભરવાની વાઃ સમુદર ફળ નંગ શા ઘસવું, ને એનાં વજન જેટલી સુંઠ તથા કાયળ ઘસેલી લેવી ને તેને સાથે મેળવી. ગાર ઉપર ખખડાવી છાતી ઉપર ભરવું, ને તે સુકાય ત્યાં સુધી તે ઉપર ગ્લાનલના સુકા એક કરવા. આ દવા ભરવામાંજ વાપરવી, કારણ કે કાયળ ઝેરી દવા છે, તેથી ખાધામાં લેવાતી નથી. ઈલાજ ૧૫ મે. અથાડાના છાંડ થાય છે, તેનાં મુળીમાં, પાંદડાં તથા દાંડા સાથે એકઠાં કરીને તેને લાહાડાંના અથવા માટીનાં વાસણમાં નાખીને આતશષર મુકી સળગાવી તેની રાખ કરવી. તે રાખને ક્રમાંથી છાંદી કાઢી ભરી મુકવી, ને જ્યારે વાપરવી હોય ત્યારે નીચે મુજબ વાપરવીઃ અચ્યાં ઉભર વરસ ૨ થી ૫ નાને વાલા હુ થી ૧૦ લાલ ૧ વાલ૨ થી ૩ મોટાં માણસને એ મુજબ સવાર સાંજ બે વખત શકવાથી હાંષ્ણુ તથા ક્રમ નરમ થડે છે. ઇલાજ ૧૬ મા અકલકશે. નઠીમધ. For Private and Personal Use Only 19 પાણી સાથે એ બેઉ ચીજને સરખે વજને લઇ તેને કુટીને આરીક કરી તેમાં મધ ગરમ કરી સાથે મેળવવું, તે તેની ચણા અથવા વટાણા જેવડી ગાળી કરી દરરોજ સવારે અકેક ખાવી.
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy