SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ ઈલાજ ૬ ઠ્ઠો. ઝાડ નામે “કાવલી (જે કોકણમાં થાય છે તેની જડ અથવા મુળીયાં તાજાં અથવા ૨-૩ વરસનાં સુકાં આસરે તો ૧ થી ર લેવાં, ને તેને પાણીમાં છુંદી તેનો રસ કહાડી અથવા પાણીમાં ઘસીને તેને ઘસારો ૧ ગલાસ ભારીને તે દરદીને પા. સેજ વધારે હશે તો તેની કાંઈ ચિતા નહીં. ત્યાર પછી આસરે ૧૦ થી ૧ર કલાક ગયા બાદ નિચલાં ઝાડોનાં સૂળીને રસ તે દરદીને યાદ ઝાડ નામે “મુનાજાર” (જે માહાબલેશ્વર અથવા કેકણમાં મળે છે) નાં મુળીયાં તાજા અથવા એક બે વરસનાં સુકાં આસરે તાલે ૧ થી ૨ લેવાં ને તેને પાણીમાં ઘસીને તેને ઘસારે ૧ ગલાસ ભરીને તે દરદીને પો. ત્યાર પછી આશરે ૧૦ થી ૧૨ કલાક ગયા બાદ વિચલાં ઝાડનાં મૂળીનો રસ તે દરદીને વાવે. ઝાડ નામે પહાડ (જે માહાબલેશ્વર અથવા કોકણના જંગલમાં થાય છે) નાં મુળીયાં તાજાં અથવા એક બે વરસનાં સૂકાં આસરે તેલ ૧ થી ૨ લેવાં ને તેને પાણીમાં ઘસીને તેને ઘસારે ૧ ગલાસ ભરીને દરદીને પાવે. ન ઉપર મુજબ ૭ દિવસ સુધી પાવાથી ઝેરનું જોર ઉતરી જશે. જે ઝેરનું જોર વધતું હોય તે ઉપલાં ત્રણે ઝાડનાં મુળીયાને રસ સાથે મેળવીને પાવો, અને તે ઉપર સેજું ઘી આસરે એક ગલાસ પાવું. ઉપલા ઇલાજોથી પણ ઝેરનું જોર નહીં એ થાય તે ચાર કલાક પછી બીજી વખત ઉપલાં ત્રણે ઝાડોનાં મુળીયાને રસ સાથે મેળવી યા, પણ જે ઝેરની અસર ઉતરતી જાય તે દિશથી આર કલાક પછી આપો. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy