________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
ઈલાજ ૬ ઠ્ઠો. ઝાડ નામે “કાવલી (જે કોકણમાં થાય છે તેની જડ અથવા મુળીયાં તાજાં અથવા ૨-૩ વરસનાં સુકાં આસરે તો ૧ થી ર લેવાં, ને તેને પાણીમાં છુંદી તેનો રસ કહાડી અથવા પાણીમાં ઘસીને તેને ઘસારો ૧ ગલાસ ભારીને તે દરદીને પા. સેજ વધારે હશે તો તેની કાંઈ ચિતા નહીં. ત્યાર પછી આસરે ૧૦ થી ૧ર કલાક ગયા બાદ નિચલાં ઝાડોનાં સૂળીને રસ તે દરદીને યાદ
ઝાડ નામે “મુનાજાર” (જે માહાબલેશ્વર અથવા કેકણમાં મળે છે) નાં મુળીયાં તાજા અથવા એક બે વરસનાં સુકાં આસરે તાલે ૧ થી ૨ લેવાં ને તેને પાણીમાં ઘસીને તેને ઘસારે ૧ ગલાસ ભરીને તે દરદીને પો. ત્યાર પછી આશરે ૧૦ થી ૧૨ કલાક ગયા બાદ વિચલાં ઝાડનાં મૂળીનો રસ તે દરદીને વાવે.
ઝાડ નામે પહાડ (જે માહાબલેશ્વર અથવા કોકણના જંગલમાં થાય છે) નાં મુળીયાં તાજાં અથવા એક બે વરસનાં સૂકાં આસરે તેલ ૧ થી ૨ લેવાં ને તેને પાણીમાં ઘસીને તેને ઘસારે ૧ ગલાસ ભરીને દરદીને પાવે. ન ઉપર મુજબ ૭ દિવસ સુધી પાવાથી ઝેરનું જોર ઉતરી જશે. જે ઝેરનું જોર વધતું હોય તે ઉપલાં ત્રણે ઝાડનાં મુળીયાને રસ સાથે મેળવીને પાવો, અને તે ઉપર સેજું ઘી આસરે એક ગલાસ પાવું.
ઉપલા ઇલાજોથી પણ ઝેરનું જોર નહીં એ થાય તે ચાર કલાક પછી બીજી વખત ઉપલાં ત્રણે ઝાડોનાં મુળીયાને રસ સાથે મેળવી યા, પણ જે ઝેરની અસર ઉતરતી જાય તે દિશથી આર કલાક પછી આપો.
For Private and Personal Use Only