________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૫ ઉપર પ્રમાણે દવા હાથથી આંગળી ઉપર લઈ આ ળકને રાતના બાર વાગે ચટાડવી. દીન સાત સુધી તે ચટાડવી.
જે મેટાં માણસને ઠાસે (ઉધરસ) થાય તો એક ચમચી સુધી વાપરવાથી અસર થશે.
ઈલાજ ૨૫ મે. હાંસે જેને ઉધરસ કહે છે તેના ઇલાજ, તેલ.
લોલ, રહેણછાલ ... ... હાવજ ... ... ... હીંગેત્રી .......... વા કરીયાનું ... ... 2 સંહ ....... ... ... ... . પીપર ... ... ... 2 મરી ... ... ... ... ૦૫ કડું .. ••• .. ભારેંગ ... ... ... હા કાકંડાસાંગ.... ... વા એરસાલ... ... ... 0ા
એ સર્વેને ખાંડી બારીક લુક કરી તેની ગોળી અરસાના પાંદડાંના રસમાં બેઆની ભાર વજનની વાળવા; પછી તેમાંથી ગોળી ૧) દરરોજ ખાવી. દીન ૧૦) સુધી એ દવા કરવાથી ફાયદો થશે. તેલ, મણ ખાટું મુદલ ખાવું નહીં.
For Private and Personal Use Only