SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૩ ઈલાજ ર૬ મો. સે સાબર સીંગડું પિકલ નહીં હોય ને ભરેલું હોય તે શેર ૧ લેવું ને તૈના નાના કટકા કરવા. સ્ને આંકડાનાં ઝાડનાં દુધ શેર ર માં માટીનાં વાસણમાં દીન ૪ સુધી ભીજવી રાખવા. પછી તે વાણસને ર૦૦ થી ૩૦૦ છાણાના ઢગમાં ઉભું કરવું. આગ નરમ પડે ને થંડુ થાય ત્યારે વાસણ આહિર કહાડવું ને તેમાંથી તમામ બળી ગયેલી ખાંખ આહેર કહાડી ખળમાં છુંદી તેને કાચની સીસીમાં ભરી રાખવી; ને તેમાંથી ત્રા થી વા વાલ એક ચમચી મધમાં મેળવી સવારમાં એક વખત ચાટવું. તેલ, મરચું, ખાટું ખાવું નહીં. ઇલાજ ર૭ મે. આંકડાનાં ફુલ ઘણાં મોટાં નહીં પણ વચલી રા સથી જરા ઉતરતાં લઈને તેનાં પાંદડાં કહાડી નાખવાં ને વચમાંના ઝીણાં પી લે ૧ લેવાં. કાળાં મરી તૈલે. ૧ સંચળ તેલ. ૧ ઉપલી બધી જણસેને આરીક આટા જેવી કરીને તેને મધમાં મેળવીને તેની ચણોઠી જેવડી અથવા વટાણા નિવડી કદની ગોળીઓ બનાવવી. દહાડામાં ૩ વખત અકેક ળી ઠંડા પાણી સાથે ગળવી. એથી પવન છુટ થશે, ને હણનું જોર નરમ પડશે. ઈલાજ ૨૮ મે. ચલે લીલોકર તલા ઃ લેબનફસા તાલા - કાસની.. . ૬ થીમધનું લાકડું, ૮ કાઉનબીજ... ) . કુલણાનાં બીજ, ૮ મરી સવેદ ... 9 For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy