SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૭ ઇલાજ ૫૯ મા. ટુદેડીનાં પાંદડાંનો રસ ગલાસ ૧ કહાડીને તેની અંદર કાળાં મરીના દાણા ૧૦ ને છુંદીને તેના ભુકો નાખીને યાવે. એમ દીવસમાં ત્રણ વખત પાવાથી અને એ પ્રમાણે દીન ૧૪ સુધી ચાલુ રાખ્યાથી ઘણા શયદો થશે. એ ઝાડના જંગલમાં કાંટાની વાડ ઉપર વેલા ચઢે છે; અને તેનાં પાંદડા ખાવાનાં પાનના જેવા આકારના પણ કદમાં નાના હોય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ખારાક-સામુ ચાવલની કાંજી, ચાણા, પાંઉના તાસ, મીસકાય, એવા હલકા ખારાક આપવા. ચીકાસવાળા પદાર્થ ખવરાવવા નહીં, ને હવાવાળી જગા ઉપર દર્દીને રાખવા નહીં. G ઇલાજ ૬૦ મે. તાલા તાલા. ૧ પીપર કાકડાસીંગ ૧ ... ૧ માત... ૧ નાગરમાથ... એ સર્વે વસાણાને કુટી કપડછંદ કરીને તેનો ભુકો એક સીસીમાં ભરી મુકવા. પછી તેમાંથી છેક નાનાં માંને વાલ (૧) એક ચરણ લઇને મધમાં મેળવીને ચટાડવું; જો ધ્યાન પહોંચે તા ના વાલ જેટલું સાંજ પણ મધમાં ચટાડવું. જો બચ્ચું ઘણુંજ નાનુ અને નાતવાન હોય તા વાલ મા ના વજ્રને દવા આપવી, અગર મરચું વરસ ૨થી ૪ નું હોય તેા તેને વજન વાલ ૨ થી ૩ સુધી આપવું. ૨૩ ... For Private and Personal Use Only .... ...
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy