________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
. તાલા.
૩૪૭
ઈલાજ ૩ જે. વાતાપિતા તથા અગની ઘણી થાય; છાતી ઉપર પિત થાય ને ઉલટી થાય અને કડવું
પીળું પિત પડે તેના ઇલાજ. સાકર શેર ૧ને ત્રાંબાના વાસણમાં નાખી, તેમા પાણી શેર ૨ નંખી કહાડે કરો; અને તેમાં નીચે લખેલાં વસાણું નાખવાં –
તેલા. સેવતીના ફુલ...રર
કાળી દરાખ ... " જેઠીમધ .. ••• .. ૨ હુરંડે .. . ••• ૨ ખેડાં... ...
આમળા ... લચીની... ... ••• ૨ તમાલપત્ર ••• ••• ૨ પસત ... ..
ખસખસ ... ... ૩ મુસલીકંદ... ...
જીરૂ ખંભાતી ... ૨ કોઠમરી ••• .. ••• ૨
એ સઘળાં વસાણાંને કુટીને પેલાં સાકરવાળાં પાણીમાં નાખવાં, અને તેની અંદર બીજું પાણી શેર ૩ નાખી ઉકાળવાં ને જ્યારે પાણી શેર ૨ ને આસરે રહે ત્યારે ઉતારીને તેમાંથી પાણી શેર on લઈને સવાર સાંજ બે વખત પીવું.
ઈલાજ ૪ થે. વાતપિતને ઈલાજ.
તાલા, વાળે .. ... ૨ અરણી ... ... ૪ સુહ .. .. . ૩ માથ... ••• ..... ૨ પીતપાપડો... ...
For Private and Personal Use Only