________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧
રીત ૨ જી. કાહાવાની માક.
ચાહે મનાવીએ તેવું ખમળતું ગરમ પાણી એક પ્યાલું અથવા ખષ જેટલું લેવું, ને તે પાણી એક ટોડીનાં, કારીનાં અથવા ચીનીનાં કે તાંમાંનાં કલાઈ કરેલાં વાસણમાં ભરી, તેની અંદર લીલાં પાંદડાં આસરે ૨૦ થી ૨૫, અથવા સુકાં પાંદડાં આસરે ૩૫ થી ૪૦ લઇ ભાંજી ૨-૩ કટકા કરી તે પાણીમાં નાખવાં. તેમાં ૫ થી ૧૦ દાણા કાળાં મરી ખાખરાં કરી કપડાંમાં પોટલી આંધી, તે પાણીમાં નાખવાં, ને તે પાણી ઠંડું પડે ત્યાં સુધી ઢાંકી રાખવું. ત્યાર પછી તે બધેથી તે પોટલીને જરા ચેાળી તેના આગાળ પાણીમાં મેળવી, પાછી મહાર કાઢી લેવી, ને પાંદડાં સાથે પાણી એક કપડાંથી છાંડી કાઢવું, તે કપડાંને વળ દઇ નીચવી કાઢવું, તે પાણી મધેથી સવાર, અપાર તથા રાત મળી દહાડામાં ૩ વખત એકેક વાઇન ગલાસ ભરીને પાવું. (જોઇએ તે સવાદને સારૂં જરાક ગોળ અથવા જો ગાળ નહીં હોય તે સાકર અથવા ખાંડ વાપરવી.)
રીત ૩ જી. શમતની માક.
તાપનાં લીલાં પાંદડાં ૧૨ થી ૧૫ તાલા લઇ તેને છાયડામાં પોહોળાં પાથરીને તે ચીમરાઇ જાય, તે પ્રમા” ઊનાં અરામર સુકવવાં. તે ચીમરાયલાં પાંદડાં ૧૦ થી ૧૨ તાલા લઇને તેને એક મટાડીનાં અથવા તાંમાનાં કલાઇવાળાં વાસણમાં નાખવાં, ને તેમાં ખમળતું ગરમ
For Private and Personal Use Only