________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલા,
૧૬૭ ઈલાજ ૩૫ મે.
- તાલા.. નીબની છાલ ... ૨ સુક... ... ... ૨ પીપરીમુળ.. ... ૨ દેવદાર ... ... ૨ કર તું .. ... . ૨ કડું . . ... ૨ પુષ્કરમુળ ... ... ૨
એ સર્વને છુંદીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાનવાં ને પાણી શેર રહે ત્યારે ઊતારીને ગાળી કહાડી દહાડામાં ૩ વખત પાવું; તેથી તાપ તથા ઉતનું જોર નરમ પડશે.
ઈલાજ ૩૬ મે. તલા.
તાલા, પીતપાપડે ... .. ૨ કરૂં ... ... ... ૨ રીંગણ... ... ... ૨ કરીઆ... ... ૨ શાકર .. . . . ૨ મોથ .. ... ૨
એ સર્વેને બિખરાં કરીને ઠંડા પાણી શેરવા માં એક રાત ભીજવી રાખવાં. પછી સવારે કપડાએ ગાળી કાઢીને દહાડામાં ૩ વખત વાઈન ગલાસ (તોલા ) પાવું. એથી તાપ નરમ પડશે.
ઈલાજ ૩૭ મો. તલા.
તોલા, પટોળ ... ... ... ૧ કરીઆતની પાંદડી રે દરાખ . . ૨ મેથ... ... ... ૨ અરડુસી... ••• ••• ૧ કડું ••• • • • ••• ૨ રતાં જેળી ... ... ૨ હમજી હરડે ... ૨ ત્રીપૂળા (હરડ, બેડાં આમળાં ૩ લીમડાની દાંડી ... ગરમાળો ... ... ૨
For Private and Personal Use Only