SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ ઉચ થાય છે તેની ઉપર ઈડાના આકાર જેવાં ફલ થાય છે તે જ્યારે તાજાં હોય છે ત્યારે લીલા રંગનાં હોય છે ને સુકાયેલાં કાળા રંગનાં હોય છે. એ ઘણાં કઠણું હોય છે. તે ભાંજતાં તેમાંથી બદામની બીજ નવાં સફેદ બીજ નીકળે છે તે ૧ તોલે લેવાં. ઈદ્રજવ અને સંહ એ દરેક છો તેલ લેવું અને ઉપલાં બેઉ જાતના બીજ સાથે લઇ ચારે જણસને છુંદી બારીક મેદા જેવી કરી સીસીમાં ભરી રાખવી. ૧૫ વરસની ઉપરનાં વા તાલે સવાર સાંજ ખવડાવવું ને ઉપરથી પાણી પાવું. દશ વરસની અંદરનાં બચ્ચાંને એક આનીથી બે આની ભાર જેટલું ખવડાવવું ને ઉપરથી પાણી પાવું. એ ભુકી ઘણી કડવી છે, તેથી પાણી સાથે દેવીને પીવા આપવી. ઈલાજ ૧૫ મો. હાડમાં ઝીણી તાપ હેય ને તે ઘણું લાંબા વખતની હોય, તેથી ઉંઘ આવતી નહીં હોય તથા જીભ ઉપર સત થડે બંધાયેલ હોય તેને ઈલાજ. ગળે અથવા ગલવેલ જેને સંસ્કૃતમાં અમૃતા કહે છે અને જે ગળે વેલે ઘણીએક જાતના ઝાડ જેવાં કે આંબા, લીમડા, થુવર તથા તેવી જાતનાં બીજ ઝાડ ઉપર થાય છે. તે ગળે દરદો ઉપર વાપરવા સારું ઘણી ઉપગી થાય છે, અકસર કરી લીમડાનાં ઝાડ ઉપર જે વેલે થાય છે તે ઘણે શયદે કરે છે. તે વાપરવાની રીત - For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy