SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ઈલાજ જ છે. મતલીના પાલાને ગરમ પાણીમાં ઉકાળી તે પાણીથી સોને બહાર નીકળી આવ્યો હોય તેના ઉપર ફડકા મારી ગરમ શેક કરા; અને જો એ દરદથી પેટમાં અને મરજીને ઘણું જ દુઃખતું હોય તે જ પાલાનાં પાણીને પેટ ઉપર શેક કરવાથી આરામ થશે. ઈલાજ ૫ મે. કેવડાની જડ અથવા મૂલી અને છુંદી તેને મા એક કપડાંમાં નાખી નીચેથી રસ કાઢ મૈં તેમાંથી ચમએ ૧ લઈ તેટલાંજ સેજ ઘી સાથે મેળવીને તેનો મલમ બનાવી આમાણને લગાડવાથી આમાણ ઉપર ચઢી જશે. આધાસીસી. એટલે અરધું માથું દુખે છે તેનો ઈલાજ.) ઈલાજ ૧ લે. ગળે કરી આતું હરડાં બેડાં આમળા હલદર દારૂહલદર આંબાહલદર કરું - એ સર વસાણાને સરખે ભાગે લઈને ખરાં કરવાં. ને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવ, ને જ્યારે પાણી શેર મા રહે ત્યારે ઉતારીને ગાળી કાઢી તેમાં જરા ગોળ નાખીને દહાડામાં ૩ વખત પીવું. એ પ્રમાણે પીધાથી આધાસીસી (અરધું માથું દુખતું) હશે તેને ફાયદો કરશે. રાણાને સાહલદર કર ને તેમાં For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy