________________
Shri Mahavir Jain Aradhana Kendra
કાચુના ઈલાજઃ— ઇલાજ ૧ થી ૧૬.
www.kobatirth.org
...
“કરમના ઉપાયઃ
ઘણા મીઠા પદાર્થો ખાવાથી, ખાધેલું પાચન થયા આગમચ પાછું ખાધાથી તથા શાકર, ખાંડ, ગાળ ખાવાથી કરમ થાય છે. બચ્ચાંને કમ થાય છે ત્યારે પાણી ઘણું પીયે છે, તાવ આવે છે અને ઉલટી થાય છે તેના ઇલાજ ૧ થી ૨૫. સેવરી કરમ બચ્ચાંને થાય છે તેના ઇલાજ ૨૬ મે. કરમ થયા હાય ને તાપ આવતી હાય તેને ઇલાજ ૨૭ મે. ...
૪
...
કમરનાં દુરદાઃ
કમર સરીથી દુખે ને રહી જાય જેને ગુજરાતીમાં ટચકી તથા અંગ્રેજીમાં LUMBAGO કહે છે તેના ઈલાજ ૧ થી ૩.
...
...
...
કમળાના ઇલાજ:
ઘણી તીખી તથા ખટાશવાળી ચીજો લેાહીમાં મગાડા થઇ ચામડી આંખ પીળાં થાય છે, અને નિર્બળતા છે, ખાધેલું પચતું નથી, અરૂચી રહે કમળા થયે જાણવા. ઇલાજ અથવા કરારી
કાળી
ઃ—
મોઢાં ઉપર તથા મદનના મીજા કેાઈ ભાગની ચામડી ઉપર ધેાળા ધેાળા ડાઘ પડે છે તેને લાજ ૧ લેા. કંઠમાળ અથવા કંઠમાળાના ઇલાજ:
ઇલાજ ૧ થી ૪
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
...
For Private and Personal Use Only
ખાવાથી તથા નખ
થતી જાય છે, તેને
થી ૮.
૩૬- ૪૫
૪૫
૪
.... ૫- પર
૪૬- ૫૦
પર- ૫૫
૫૫
૫૬