________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારકબાદી આપવા જોગ મામત છે. આ નાનું પુસ્તક પ્રજાને તેમજ વેદોના ધંધા કરનારાને આશીર્વાદ રૂપ છે.
હું છું સાહેબ, આપને ઇત્યાદિ. પોપટ પ્રભુરામ વૈદ. આયુર્વેદ વિદ્યાલયના સુપ્રિન્ટેન્ડટ
ગાવાલીઆ તળાવ.
એલાોને
ઉપરના
મુંબઇ તા. ૨૭ મી ડીસેમ્બર ૧૮૯૮ સર દીનશાજી માણેકજી પીટીટ મારે નેટ સંગ્રહ કરેલી ઘણીએક ગામઠી દવાઓના નુશકાવાની છપાવી પ્રસિદ્ધ કરેલી ચેાપડી મારા જોવામાં આવીચ અને એ ચાપડી ઘેર સંસારના રાજનાં ઉપયાગ માટે ઘણી કામની થઇ પડશે એમાં કશે! સંદેહ નથી, અલકે જે દાકતરેાને દેશી દવાઓને ઉપચાગ કરવાની ખાહેશ તથા સામ હાથે તેવાને પણ એમાંથી ઘણાંએક કામના તેમજ સીર એલાજો મલી આવશે અને જે વાપરવા ઉપરથી તેવાની ખાતરી થશે. ઉપલેા સંગ્રહ સર દીનશાજીએ પેાતાના ગાંમઢી દવા અતીશય શાખ અને વીસવાસને લીધે કરેલા છે; એનાંવાની એલખ પીછાનમાં આવેલાં ઘણાએક અનુભવી દાકતા વઇદો તથા યુનાની હકીમેબે પુછીને એ સઘલી દવાઓની ખાતરી પુરવક વિગત મેલવેલી છે. દવાઓ કેટલા પ્રમાણમાં લેવી તેમજ તેની બનાવટ કેમ કરવી અને કયાં કયાં દરો ઉપર વાપરવી તે સઘલું ખારીકીથી એ ચાપડીમાંન્દરશાવેલું છે કે જેથી દવાઓની સહમજ નહી” ધરાવનાર શખશેને પણ તેમાં કશી પ્રકારની મુશકેલી નહી નડે. આએ દવાએ માંહેલી કેટલીએક દવાએ મેં વાપરેલી હાવાથી મને લખવાને ખુશી ઉપજેચ કે તેઓ ઘણી ફાયદાકારક માલમ
અને તે
For Private and Personal Use Only