________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
એ સઘળાંને છુંદી મેળવી જાડા આટા જેવાં કરી એ વાઇન ગ્લાસ અથવા ૧૨ તાલા ખમળતાં ગરમ યાણીમાં ભીજવવાં ને પાણી ઠંડું થાય ત્યારે તેને કપડાંએ ગાળી કાણાડી કુચા જુદા રાખી ગાળેલાં પાણીમાં સાકર તાલા ના નાખી સવારના પીવું.
એ મુજબ અપેારના એ જુદા રાખેલા કુચામાં ગરમ પાણી વાઈન ગલાસ ઘા (તેાલા ૯) નાખી તેને ભીજવવા ને પાણી ઠંડુ થાય ત્યારે તેને કપડાએ ગાળી કાહાડી કુચા જુદો રાખી ગાળેલાં પાણીમાં સાકર તાલા મા નાખી પીવું.
સાંને પણ ઉપરના કુચામાં ખખળતું ગરમ પાણી વાઇન ગલાસ ૧ (તાલા ૬) નાખી ભીજવી તે પાણી ઠંડું થાય ત્યારે કપડાંએ ગાળી કાણાડી ગાળેલાં પાણીમાં સાકર તેાલા મા નાખી પીધું ને કુચા રદ કરવા.
મને દીવસે ખીજાં નવાં વસાણા લઇ ઉપર મુજબ અનાવી દીવસમાં ત્રણ વખત પીવાં, ને જો આરામ જણાય તે એ દવા ચાલુ રાખવી.
For Private and Personal Use Only