SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૧ પીત રોગની દવા. એ પગ છાતી ઉપર દેહે બળવાથી તથા ખાધેલું બરાબર પાચન નહીં થવાથી તે છાતી ઉપર રહે છે તેથી, તથા ઘણા ખટાશવાળે ખેરાક ખાવાથી અને તે પાચન નહીં થવાથી એ રોગ થાય છે. ઈલાજ ૧ લો. ગાયનું દુધ ૫ તોલા લઈ તેમાં એનું એરંડીઉ ૧ આંઉસ તેલાં રાા). ભેળી દરરોજ સવારે પાવું. એ પ્રમાણે થોડા દહાડા આપ્યાથી છાતી ઉપર દાહે મળતી હશે તથા મોઢામાં મોળ આવતી હશે તે સર્વે મટી જશે. ઈલાજ ૨ જે. ગળને રસ તિલા એટલે કાઢી તેમાં તેટલા જ સાકરને મુકે ભેળીને તેના ત્રણ ભાગ કરી દહાડામાં ત્રણ વખત પીવે, અને ૫ થી ૭ દહાડા એ દવા ચાલુ રાખવી. બરાક- કેળું, વેગણ, વાલ, પાપડી, તુરીયું, કેટલું એવી સરકારી ખાવા દેવી નહીં. ઘઉંની રાબ અથવો શીરે ગોળ નાખીને કરવે, અને તેમાં સુંઠની ભુકી નાખી ખાવા આપવી. ઈલાજ ૩ જે. થી નવટાંક (તેલા ૫) ને ગરમ કરી તેમાં સાકરને કે તેલા ૨ ને વજને નાખીને એકત્ર કરીને દહાડામાં ત્રણ વખત ચાટવું. એ પ્રમાણે દીન ૧૦ એ દવા ખાવાથી પીત કપાઈ જશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy