SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૫ ઈલાજ ૪ થે. મરઘીના સાતડો કાઢીને તેને સુકવોસુકાયા પછી તેને સુકે કરીને સીસીમાં ભરી રાખવે ને જ્યારે અને સસણી થાય ત્યારે વાલ ૦ થી ૧ એક સુધી મધમાં મેળવી દીવસમાં એક વખત ચટાડ, એથી સસણી નરમ પડશે. ‘ઈલાજ ૫ મે. દીકામરી. રેવચીની લાકડી. એળીઓ. એ ત્રણે વસાણાને સરખે ભાગે લઈને તેને ખલમાં નાખી ઘુંટવાં. પછી તેમાં થોડું ઉનું પાણી નાખી ઘુંટયા કરવું, અને તે અચાંના પેટ ઉપર પાતળું ચેપડવું. ટી ઉપર ચેપડવું નહીં. સવારે ચાપડી સાંજે જોઈ નાખી નવું ચેપડવું, અને તે પાછું સવારે ઘેવું. એમ બે ત્રણ દહાડા ચેપડ્યાથી ફાયદો થશે. ઈલાજ ૬ ઠો. માંડવાળા પાકા પાન મોટાં લાવીને તેની ઉપર એરંડયં તેલ ચોપડીને અંગાર ઉપર સેકી પેટ ઉપર મુકવાં, ઈલાજ ૭ મે. જ્યફળ. લવંગ. વાયવડીંગ. સાકરસીંગડું. એ સર્વે ચીજને (બ્રાંડી) દારૂમાં સરખે ભાગે ઘસીને તેને એક વાટકામાં ભરવું. પછી તેમાં થોડો વધારે દારૂ નાખીને ગરમ કરવું, અને સેહેવાતુ સેહેવાતું બચ્ચાંની છાતીથી પેટ સુધી ભરવું. જે અચરું ગભરાતું હોય તે એજ દવા લઇ તેમાં થોડું મધ નાખી મેળવી જર જરા ચટાડવું. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy