________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯,
લોહી સુધારવાના ઇલાજ.
હરકે માણસનું લેહી બગડ હેયને ગરમી કુટી નીકળી કુલા કુલી થયા હોય તે ચામડાં કાળા મારી ગઈ હોય તેના ઇલાજ.
w w w જ
• • •
•••
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ઈલાજ ૧ લે. તિલા.
તાલા. ગુલે અનસા ..? ર લેખતમી ... ૨ સાથરા ... ... ૩ લે યર ..... ....... ૨ મઠ ... ... ૨ મોટી હરડેની છાલ ૪ અનીસું ...
વરીઆળી. ... કાસન ...
કરીઆતની પાંદડી ગાઉ જન
તુરંનેને આજ ... સીરખેસ (માઉ)... ખર(તાંજલ) ... રાખડ... ... ... ૨ આળછર ••• ••• રે એલચી કાગદી. ૨ ઉશબે (સાલેમ). ૨ ગોરે દી... ... ૨ જેઠી મધ ... ... ૨ કોલમ ... ... ૨ મકા .••• ••• . રેવનચાની ખટાઇ એટલે રેવનચીનું લાકડું. ૪ સીપીસતાન દાણા ૫૧ કાળી રાખ દાણા ૨૧ ઉના : નંગ ૧૦૧ બદામના બીજ નંગ ૭૫
એ સઘળી જણસને સાફ કરી તેને એકરસ કરી ભૂકો કરી તેનાં નવ પડીકાં કરવાં ને જરૂર પડે ત્યારે તેમાંથી એક પડીકું લઈ માટીનાં વાસણમાં પાણી શેર ૧ માં ઉકાળવું ને પાણી શેર મા રહે ત્યારે ઉતારો ગાળી
w w
For Private and Personal Use Only